Featured
- Get link
- X
- Other Apps
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓનું સન્માન
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓનું સન્માન
શ્રેષ્ઠ શિક્ષક એટલે....જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર…
શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓના સન્માનમાં આયોજીત “ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક “ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સર્વે શિક્ષકોનું અભિવાદન કર્યું.
રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સંસ્કારસિંચન પ્રત્યે સમર્પિત હોય તેવા શિક્ષકોનું સમાજમાં ખૂબ આદરભર્યું સ્થાન છે. કંકરમાંથી શંકર બનાવવાનું કામ કરતા ફરજનિષ્ઠ શિક્ષકોના હિત માટે રાજ્ય સરકાર સદૈવ પ્રતિબદ્ધ છે.
#TeachersDay #TeachersDayGuj #Teachers
#TeachersDay2024 #Education
શ્રેષ્ઠ શિક્ષક એટલે....જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર… શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ...
Posted by Dr Kuber Dindor on Wednesday, September 4, 2024
- Get link
- X
- Other Apps
Popular Posts
દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન
- Get link
- X
- Other Apps
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત
- Get link
- X
- Other Apps




Comments
Post a Comment