Featured
- Get link
- Other Apps
મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે......
મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે, તેમને ૧૨ મહિનાથી વિધવા સહાયના લાભ રૂપે ૧૨૫૦ રૂપિયા નિયમિત મળે છે. આ માટે તેમને કોઈ કચેરીમાં જવું પડતું નથી કે કોઈને વિનંતી કરવી પડતી નથી. આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે,"વિધવા સહાયના લાભ પછી દર મહિને સમયસર પૈસા ખાતામાં જમા થતા મારે આ ઉંમરે સ્વ ખર્ચ માટે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. " આ માટે તેઓ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
#sevasetu2024
CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information
મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે, તેમને ૧૨ મહિનાથી વિધવા સહાયના લાભ રૂપે ૧૨૫૦ રૂપિયા નિયમિત મળે છે. આ માટે તેમને કોઈ કચેરીમાં જવું પડતું નથી કે કોઈને વિનંતી કરવી પડતી નથી. આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે,"વિધવા સહાયના લાભ પછી દર મહિને સમયસર પૈસા ખાતામાં જમા થતા મારે આ ઉંમરે સ્વ ખર્ચ માટે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. " આ માટે તેઓ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. #sevasetu2024 CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Thursday, September 19, 2024
- Get link
- Other Apps
Popular Posts
પ્રાકૃતિક પદ્ધતિથી ૫૦વીઘા જમીનમાં ૨૦ પ્રકારના ફળો ના ૫ હજારથી વધુ વૃક્ષો દ્વારા સફળ બાગાયત ખેતી કરતા દહેગામ તાલુકાના ઉદણ ગામના ખેડૂત
- Get link
- Other Apps
Comments
Post a Comment