Skip to main content

Featured

મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે......

મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે, તેમને ૧૨ મહિનાથી વિધવા સહાયના લાભ રૂપે ૧૨૫૦ રૂપિયા નિયમિત મળે છે. આ માટે તેમને કોઈ કચેરીમાં જવું પડતું નથી કે કોઈને વિનંતી કરવી પડતી નથી. આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે,"વિધવા સહાયના લાભ પછી દર મહિને સમયસર પૈસા ખાતામાં જમા થતા મારે આ ઉંમરે સ્વ ખર્ચ માટે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. " આ માટે તેઓ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. #sevasetu2024 CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information

મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે, તેમને ૧૨ મહિનાથી વિધવા સહાયના લાભ રૂપે ૧૨૫૦ રૂપિયા નિયમિત મળે છે. આ માટે તેમને કોઈ કચેરીમાં જવું પડતું નથી કે કોઈને વિનંતી કરવી પડતી નથી. આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે,"વિધવા સહાયના લાભ પછી દર મહિને સમયસર પૈસા ખાતામાં જમા થતા મારે આ ઉંમરે સ્વ ખર્ચ માટે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. " આ માટે તેઓ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. #sevasetu2024 CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information

Posted by Info Gandhinagar GoG on Thursday, September 19, 2024

Comments