Skip to main content

Featured

પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ.

  પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ. ભારતનું આરોગ્યક્ષેત્ર પ્રગતિના નવા શિખરો સ્પર્શી રહ્યું છે, અને તે માટેની એક મક્કમ કવાયત છે ટીબી મુક્ત ભારત અભિયાન 2025. ટીબી, કે જે એક લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે, હવે સરકાર અને સમાજના સહકારથી નિયંત્રણમાં આવે છે. આજના દિનથી શરૂ થયેલી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દરેક ગામ અને શહેરમાં ટીબી જેવા જીવલેણ રોગને મટાડવા માટેની મહત્વાકાંક્ષી પહેલ છે. ટીબી: ચિંતા અને સંકલ્પ ટીબી એક બેક્ટેરિયલ સંક્રમણ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે. આ રોગની સંક્રમણ ક્ષમતા અને તેનું લાંબું સારવારકાળ દર્દીઓને શારીરિક અને માનસિક રીતે કંગાળ કરી નાખે છે. જો કે, આ બિમારી હવે સાધ્ય છે, અને યોગ્ય સારવારથી તેને સંપૂર્ણપણે હરાવી શકાય છે. ભારત માટે આ ઝુંબેશ એટલી મહત્વપૂર્ણ કેમ છે? 1. જાગૃતિ: દર વર્ષે હજારો નવા કેસ નોંધાય છે, અને સાવચેતીનો અભાવ આ સમસ્યાને વિકટ બનાવે છે. 2. મૃત્યુ દરમાં ઘટાડો: સમયસર સારવાર અને યોગ્ય પોષણથી મોત ટાળી શકાય છે. 3. સમાજનું કલ્યાણ: ટીબી ફક્ત આરોગ્ય નહીં, પણ સમાજના આર્થિક અને સામાજિક માળખાને પણ અસર ક...

Gandginagar : 'રન ફોર યુનિટી'કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ દવે સહિત મહાનુભાવોએ , સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલ શ્રી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

 Gandginagar : 'રન ફોર યુનિટી'કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ દવે સહિત મહાનુભાવોએ , સેન્ટ્રલ વિસ્ટા  ખાતે આવેલ શ્રી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

આગામી તા. 31 ઓક્ટોબર ના રોજ  શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આજે યોજાયેલ 'રન ફોર યુનિટી'કાર્યક્રમ દરમિયાન કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ દવે સહિત મહાનુભાવોએ , સેન્ટ્રલ વિસ્ટા  ખાતે આવેલ શ્રી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા દોડની શરુઆત કરી હતી.

#runforunity

#ektadod

CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Drda Gandhinagar Narendra Modi Gujarat Information



Comments